સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની કેબીન ખુલ્લી રાખતાં ફરિયાદ નોંધાઈ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની કેબીન ખુલ્લી રાખતાં ફરિયાદ નોંધાઈ

  • વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની કેબીન ખુલ્લી રાખતાં ફરિયાદ નોંધાઈ.
સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની કેબીન ખુલ્લી રાખતાં ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની કેબીન ખુલ્લી રાખતાં ફરિયાદ નોંધાઈ

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની કેબીન ખુલ્લી રાખતાં ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર વઢવાણમાં કોરોના સંક્રમણ ચેઇન તોડવાના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવી છે.

ત્યારે વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે મહામારીના સમયમાં પણ પાન મસાલાની કેબીન ખુલ્લી રાખી કોરોના વાયરસ ચેપી રોગ હોવા છતાં પોતાને તથા બીજાને ફેલાવવાનો સંભવ હોય તેવું જણાતા હોવા છતાં બેદરકારી દાખવવા બદલ જાહેરનામા ભંગની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી

બનાવની પોલીસ કર્મચારી રણજીતસિંહ સોલંકીએ વઢવાણ કસ્બા શેરીમાં રહેતા શોકતભાઈ ઉસ્માનભાઈ કુરેશી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ગોહિલ ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપર રાત્રી કર્ફ્યુ દરમિયાન એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…