...
- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -

સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

  • જોરાવનગરમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયું.
  • ઉકાળાનું વિતરણ સવારે 6 થી 8 દરમિયાન જારી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

જોરાવનગરમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયું. સુરેન્દ્રનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ભાગરૂપે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પણ આ ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જોરાવનગર વોર્ડ નંબર-10 માં જન સંપર્ક કાર્યાલય ખાતે ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરના એબીવીપીના કાર્યકરો દ્વારા કોરોનાના દર્દીઓ અને સ્વજનોને નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ શરૂ

જેમાં આગેવાન દુષ્યંતભાઈ આચાર્ય સહિતના આગેવાનો પણ આ ઉકાળા વિતરણ સેવા બજાવી રહ્યા છે અને લોકોને લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેનું ધ્યાન રાખીને લોકોને ઉકાળો પીવડાવી રહ્યા છે. આ ઉકાળાનું વિતરણ સવારે 6 થી 8 દરમિયાન જારી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી હતી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.