- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણના 80 ફુટ રોડ ઉપર ટ્રકની હડફેટે બાઇક ચાલક યુવકનું મોત,ટ્રક ચાલક...

વઢવાણના 80 ફુટ રોડ ઉપર ટ્રકની હડફેટે બાઇક ચાલક યુવકનું મોત,ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -

વઢવાણના 80 ફુટ રોડ ઉપર ટ્રકની હડફેટે બાઇક ચાલક યુવકનું મોત,ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ

  • સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લીધું ભાઇના મોતથી ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ
વઢવાણના 80 ફુટ રોડ ઉપર ટ્રકની હડફેટે બાઇક ચાલક યુવકનું મોત,ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ
વઢવાણના 80 ફુટ રોડ ઉપર ટ્રકની હડફેટે બાઇક ચાલક યુવકનું મોત,ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેર વિસ્તારોમાં ગેરકાયદેસર નિયમોનું ઉલંધ્ધન કરી મુખ્ય માર્ગો પર ટ્રક અને ડમ્પર સહિતના ભારે વાહનો પસાર થાય છે.સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લીધું ભાઇના મોતથી ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલ દેશળભગતની વાવ પાસે આધાર મોલ નજીક એક ટ્રક ચાલકે ટ્રક પૂરઝડપે અને બેફીકેરાઈથી ચલાવી મોટર સાયકલને અડફેટે લીધું હતું.

બનાવમાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ મોટરસાયકલ વઢવાણ રહેતા ભગીરથસિંહ નટુભા ચૌહાણ લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલ ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતા ભગીરથસિંહ ચૌહાણ નીચે પડી જતા તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો

જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં 108એમ્બયુલન્સને જાણ કરવામાં આવી હતી. આથી એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જેમાં સારવાર મળે તે પહેલા જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું ઘટના સ્થળ પર જ તેમનું મોત નિપજયાનું સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાહેર થવા પામી છે. આથી આ બનાવવા વઢવાણ ખાંડીપોળ રહેતા ધર્મેન્દ્રસિંહ નટુભા ચૌહાણ સુરેન્દ્રનગર રહેતા ધીરુભાઈ મયુરભાઈ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર કુલદીપસિંહ રાણા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

Health Tips - શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. Google News Follow Us Link શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા...