...
- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત...

સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી

- Advertisement -

સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી

  • સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત
  • મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી
સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી
સુરેન્દ્રનગર થાન કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ કોવિડ સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લઇ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સમીક્ષા કરી. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત જિલ્લાની મુલાકાત લીધી હતી.

જેના ભાગરૂપે થાનગઢમાં કાર્યરત સેન્ટરની કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ મુલાકાત લઇને સમીક્ષા કરી હતી. તેમજ કોરોનાને નિયંત્રણમાં લાવવા જરૂરી વ્યવસ્થા કરવા તેમજ વહીવટી તંત્રને માર્ગદર્શન આપવા સાથે લગત વિભાગના અધિકારીઓને સૂચના પણ આપી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સંસ્થાઓને USA ટ્રસ્ટ દ્વારા 8 જેટલા ઓક્સિજન મશીન અર્પણ કરાયા

વેળાએ તેઓની સાથે થાનગઢ શહેર પ્રમુખ જીતુભાઈ પુજારા નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, ભુપેન્દ્રભાઈ લકુમ, લાલાભાઇ ભરવાડ તેમજ ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ આવેલાએ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વધુ ન ફેલાય તેને ધ્યાને રાખીને મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને તેજ બનાવવાનો ભાર મૂક્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઘર હો તો એસા બિલ્ડિંગના રહીશોએ પાલિકાની કામગીરીને બિરદાવી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Commencement of Chotila Utsav-2024 – પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા

Commencement of Chotila Utsav-2024 - પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા Google News Follow Us Link પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય 'ચોટીલા ઉત્સવ-2024'નો આજરોજ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ શર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.