વઢવાણ સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાન પાસે મેઈન રોડ પરથી ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાન પાસે મેઈન રોડ પરથી ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ.
![વઢવાણ સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાન પાસે મેઈન રોડ પરથી ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ](http://soham24.in/wp-content/uploads/2021/05/વઢવાણ-સુરેન્દ્રનગર-ખીજડીયા-હનુમાન-પાસે-મેઈન-રોડ-પરથી-300x225.png)
સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાન પાસે મેઈન રોડ પરથી ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાન મંદિર પાસે આવેલ મેઇન રોડ ઉપરથી સીએનજી રીક્ષામાં છ જેટલા પેસેન્જરો બેસાડી સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવી તેમજ કોરોનાની મહામારી દરમિયાન ગેરજવાબદારી દાખવવા બદલ જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ થવા પામી છે.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી
આ બનાવની પોલીસ કર્મચારી કલ્યાણ પરમારે દેશળ ભગતની વાવ પાસે રહેતા કમાભાઈ કાળુભાઈ મુંધવા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસે નિઃશુલ્ક લીંબુ શરબત વિતરણનો 300થી વધુ લોકોએ લાભ લીધો