સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

  • અસાધ્ય રોગોનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી
  • નૃરસિંહ ટેકરીએ નરસિંહ ભગવાનની મૂર્તિને 125 લીંબુની માળા અર્પણ
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી અસાધ્ય રોગોનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. વઢવાણ વિસ્તારનાં નૃરસિંહ ટેકરીએ નરસિંહ ભગવાનની મૂર્તિને 125 લીંબુની માળા અર્પણ કરવામાં આવી હતી તથા પ્રસાદ ધરીને જગત ઉપર આવે અસાધ્ય રોગ એવા કોરોનાનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

પ્રસંગે ભૂદેવ ભરતભાઇ પંડ્યા કલાકાર દેવરાજભાઈ પરમાર, મૂળજીભાઈ ચાવડા, રવિરામદાસ સાધુ, મનુભાઇ વાણીયા, બાબુલાલ ચાવડા વિગેરેઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને અસાધ્ય રોગોનો ઝડપથી નાશ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં રાત્રિ કરફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…