- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક...

વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

  • સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે વાવાઝોડામાં કોઈ જાનહાની થાય તે પહેલા પાલિકાની સરાહનીય કામગીરી સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો.
  • સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર ચોક પાસે વાવાઝોડાના કારણે એક વૃક્ષ પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.
વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી
વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે વાવાઝોડામાં કોઈ જાનહાની થાય તે પહેલા પાલિકાની સરાહનીય કામગીરી સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો. સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર ચોક પાસે વાવાઝોડાના કારણે એક વૃક્ષ પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

આથી આ બાબતે કોઈ જાનહાનિ કે અકસ્માત થાય તે પહેલા સ્થાનિક લોકોએ વોટ્સએપના માધ્યમથી પાલિકાને જાણ કરી હતી. આથી નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય ગંભીરતાને ધ્યાને લઇને કોઇ જાનહાની થાય તે પહેલા આ ઝાડ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક દુકાનદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર કરાઈ

ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા અને પીજીવીસીએલનાં એન્જીનિયરના પંડ્યા તેમજ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યનો સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો અને ખુશી વ્યક્ત કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જેપી વિસ્તારમાં વાવાઝોડાના કારણે જર્જરિત બનેલ ઇમારતનો વિડીયો વાયરલ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...