- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ...

વઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ

  • સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરાયા.
  • સુરેન્દ્રનગરમાં દિનપ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ
વઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ

સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરાયા. સુરેન્દ્રનગરમાં દિનપ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ધાર્મિક જગ્યા ઉપર પણ દેવ દર્શન બંધ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર ખાતે મહિલા દિવસ નિમિત્તે સરકારી યોજનાઓની માહિતી અપાઇ

ત્યારે દુધરેજ વડવાળા મંદિર ખાતે તમામ દર્શનાર્થીઓ માટે ચૈત્ર સુદ બીજ તેમજ ચૈત્ર સુદ પૂનમ માટે મંદિર દર્શન માટે બંધ કરવામાં આવ્યું જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે નિર્મોહી પીઠાધીશ્વર મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ એક યાદીમાં જણાવાયું છે. આથી વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને તારીખ 14 થી 30 એપ્રિલ સુધી તમામ પ્રકારની સેવાઓ આ જગ્યામાં બંધ રાખવામાં આવી હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ સમાચાર માટે…

ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...