...
- Advertisement -
Homeલોકલ સમાચારકાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્

- Advertisement -

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્

  • સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો છેલ્લા ચાર દિવસથી તેંતાલીસ (43) ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો
  • મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાતો હતો.
  • ડિહાઈડ્રેશન અને લૂ લાગવાના કિસ્સામાં પણ વધારો થયો છે.
  • માથા પર ટોપી અને આંખે ગોગલ્સ પહેરેલા માલૂમ પડતા હતા.
કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્
કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્

સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો છેલ્લા ચાર દિવસથી તેંતાલીસ (43) ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. જેના કારણે સવારથી જ ગરમીનો અહેસાસ થતો હતો. લોકોએ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાનો અનુભવ કર્યો હતો. બપોરના સમયે ફૂંકાયેલા ગરમ અને સૂકા પવનથી બચવા મોટાભાગે લોકો ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. શહેરની બજારો સૂમસામ ભાસતી હતી. મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાતો હતો. જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર એલ.સી.બી.એ રેઇડ પાડી દેશી દારૂ ઝડપી લીધો

કાળઝાળ ગરમીના કારણે ઝાલાવાડના લોકો તોબા પોકારી ઊઠ્યા હતા. આકાશમાંથી વરસી રહેલ અગનગોળા ગરમીના કારણે ડિહાઈડ્રેશન અને લૂ લાગવાના કિસ્સામાં પણ વધારો થયો છે. કાળઝાળ ગરમીથી બચવા ઘરની બહાર ન નીકળવા અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ તબીબો આપી રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, લીંબુ સરબત, આઇસ્ક્રીમનો વધુ ઉપયોગ કરે છે. માથા પર ટોપી અને આંખે ગોગલ્સ પહેરેલા માલૂમ પડતા હતા.

પોરબંદર પોલીસ દ્વારા વાવાઝોડાની ગંભીરતા અંગે દરિયાકાંઠા વિસ્તારના લોકોની માહિતી આપી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 11,222 પરિવારોનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું

Surendranagar - સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 11,222 પરિવારોનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું Google News Follow Us Link પૃથ્વીનો છેડો ઘર અમસ્તુ નથી કહેવાયું. દરેક માણસ દિવસભર સંઘર્ષ કરીને ઘરમાં પ્રવેશે ત્યારે તેને ખરી નિરાંત મળે છે. પરંતુ જો તેને પોતાનું કહી શકાય તેવું ઘર જ ન હોય તો? કે પછી ટાઢ-તાપ-વરસાદ સામે રક્ષણ આપી શકે તેવું પાકુ મકાન ન હોય તો ? દરેક...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.