વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું
- સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીને સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું.
- આ જગ્યા ઉપર સ્ટેચ્યુ ફરતે જાળીનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
![વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું](http://soham24.in/wp-content/uploads/2021/04/વઢવાણ-સુરેન્દ્રનગર-આંબેડકર-ચોકમાં-આંબેડકરના-સ્ટેચ્યુ-પાસે-સમારકામ-હાથ-ધરવામાં-આવ્યું-300x225.png)
સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું. સુરેન્દ્રનગર શહેરની મધ્યે આંબેડકર ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું સ્ટેચ્યુ આવેલ છે ત્યારે આ જગ્યા ઉપર સ્ટેચ્યુ ફરતે જાળીનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું
આ સ્ટેચ્યુ ફરતે નાખવામાં આવેલ જાળીની જગ્યા સુવ્યવસ્થિત કરવાના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી
હોવાનું જાણવા મળ્યું છે