સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

  • ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર નવ ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
  • આયુર્વેદિક ઉકાળામાં અનેરું મહત્વ હોય છે
  • ઉકાળોએ અકસીર ઈલાજ પણ ગણવામાં આવે છે.
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા ખાતે હાલની પરિસ્થિતિને અનુલક્ષી વધતા જતા કોરોના કેસો ધ્યાનમાં રાખી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.

થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ

આયુર્વેદિક ઉકાળામાં અનેરું મહત્વ હોય છે જ્યાં દેશી ઔષધીથી ભરેલા આ ઉકાળાનું શરીરની તાસીર મુજબ ગણઅષ્ટકારક હોય છે. એલોપેથિક દવાઓને શરીર માટે ફાયદાકારક ગણવામાં આવે છે જ્યારે ઉકાળોએ અકસીર ઈલાજ પણ ગણવામાં આવે છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોક વિસ્તારમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાનું રિનોવેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું