...
- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ

થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ

- Advertisement -

થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ

  • થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારો સેનેટાઈઝર કરાઇ હતી.
  • થાનગઢ પંથકમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસો વધતા લોકોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
  • બજારો બંધ હોવાથી પાલિકા વિભાગની ટીમ દ્વારા શહેરમાં સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ
થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ

થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારો સેનેટાઈઝ કરાઇ હતી. થાનગઢ પંથકમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસો વધતા લોકોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ નીનાબેન ડોડીયા દ્વારા સોમવારે ચા-પાણી, નાસ્તા હાઉસ, ભજીયાવાળા તેમજ અન્ય વેપારીઓને સ્વૈચ્છિક પોતાના ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી

ત્યારે આ બાબતે વેપારીઓએ તેઓને ટેકો આપીને સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ કરીને બંધ પાડયો હતો. ત્યારે આ બજારો બંધ હોવાથી પાલિકા વિભાગની ટીમ દ્વારા શહેરમાં સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાયરની મદદથી વિસ્તારોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.