- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર...

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

  • સુરેન્દ્રનગર જિલ્લામાં રોજ સરેરાશ 80 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.
  • કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર સુરેન્દ્રનગરની મુલાકાતે દોડી આવ્યા
  • સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા, ડીડીઓ, આરોગ્યની સ્ટાફ સાથે બેઠક યોજી
વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા
વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર સુરેન્દ્રનગરની મુલાકાતે દોડી આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં રોજ સરેરાશ 80 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના પ્રભારી સચિવ રાકેશ શંકર સુરેન્દ્રનગર ખાતે દોડી આવ્યા છે. અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા, ડીડીઓ, આરોગ્યની સ્ટાફ સાથે બેઠક યોજી અને આગામી દિવસોમાં કોરોના સંક્રમણ અટકે તેવા પ્રયાસો હાથ ધરવા માટે સુરેન્દ્રનગર પ્રભારી સચિવ રાકેશ શંકર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં બે વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યું, મહિલાએ સુરેન્દ્રનગરનું ઋણ ચુકવ્યું છે

ઉલ્લેખનીય છે કે, એક તરફ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે. જેને પગલે મૃતક આંકની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના કેસ અને મૃતક આંકના પગલે સુરેન્દ્રનગર પ્રભારી સચિવ રાકેશ શંકર સુરેન્દ્રનગરની મુલાકાતે દોડી આવ્યા છે. બે દિવસ પ્રવાસ માટે રાકેશ શંકર સુરેન્દ્રનગર રહેશે અને કોરોના મામલે સમીક્ષા પણ કરશે ત્યારે આગામી દિવસોમાં જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તેવા પ્રયાસો હાથ ધરવા માટે પ્રવાસન વિભાગ તથા ડોક્ટરની ટીમને પ્રભારી સચિવ રાકેશ શંકર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સીટી સ્કેન કરવા માટે ત્રણ દિવસનું વેઇટિંગ અને ચાર ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...