- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -

થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

  • થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કાર્યક્રમ યોજાયો.
  • થાનગઢમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું.
થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું
થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કાર્યક્રમ યોજાયો. થાનગઢમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં થાનગઢ ખાતે શાળા નંબર 3 માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં થાનગઢ નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા ઉપપ્રમુખ લાલાભાઈ અલગોતર કારોબારી ચેરમેન મહામંત્રી લક્ષ્મણભાઈ ભુપેન્દ્રભાઈ લકુમ તેમજ શિક્ષણ તથા એસ.એમ.સી.ના અધ્યક્ષો ટીમ પણ ઉપસ્થિત રહી હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરની બજારમાં ધાણી, દાળીયા, ખજુરના સ્ટોલો ધમધમી ઉઠ્યા

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં Google News Follow Us Link ઓનલાઈન ખૂલતી 140 અરજીમાંથી રોજ 80થી 90નો જ નિકાલ સુરેન્દ્રનગર શહેરની આરટીઓ કચેરી બહુમાળી ભવનમાં આવેલી છે. ત્યારે શહેરથી દૂર આવેલી આ કચેરીમાં હાલમાં પણ મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઇ રહ્યા છે. ત્યારે ઓનલાઈન કરાતી અરજીઓમાંથી અંદાજે 140 અરજી સાથે લોકો ટેસ્ટ આપવા આવે છે. ત્યારે અંદાજે 50થી વધુ અરજી પણ વેઇટિંગમાં રહેતી...