- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો

વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો

  • સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકે ગાયનું રેસ્ક્યૂ કરી જીવ બચાવવામાં આવ્યો.
વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો
વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો

સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકે ગાયનું રેસ્ક્યૂ કરી જીવ બચાવવામાં આવ્યો. સુરેન્દ્રનગરની એન.ડી.આર. સ્કૂલ પાસે એક ગાય કુવામાં પડી ગઈ હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી

આથી આ બાબતે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જિગનાબેન પંડ્યાને ફોન મારફતે જાણ કરવામાં આવી હતી. બાદમાં જીવદયાપ્રેમીઓએ દોડી આવી રેસ્ક્યુ હાથ ધરી સફળતાપૂર્વક ગાયનો જીવ બચાવીને જીવ દયા ઉજાગર કરી હતી. આ કાર્યમાં પાલિકાના છત્રપાલસિંહ ઝાલા, લાલાભાઇ ડ્રાઇવર, અશોકસિંહ વિગેરેઓ પણ જીવદયા કામગીરીમાં જોડાયા હતા.

બહેન સાથે પ્રેમ સંબંધથી ભાઇઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

Health Tips - શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. Google News Follow Us Link શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા...