- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનાં જીવનમંત્ર સાથે જન્મજયંતીની ઉજવણી કરાઇ

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનાં જીવનમંત્ર સાથે જન્મજયંતીની ઉજવણી કરાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનાં જીવનમંત્ર સાથે જન્મજયંતીની ઉજવણી કરાઇ

  • સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીની પ્રતિમાને વંદન કરી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી
  • ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન કરતો કાર્યક્રમ યોજાયો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનાં જીવનમંત્ર સાથે જન્મજયંતીની ઉજવણી કરાઇ
વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનાં જીવનમંત્ર સાથે જન્મજયંતીની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીની પ્રતિમાને વંદન કરી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન કરતો કાર્યક્રમ યોજાયો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં લોકોના મનમાં કોરોનાનો ભય દૂર કરવા વાક્યો લખાયા

જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી જય ભીમ જય ભીમના નારા લગાવ્યા હતા અને બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરના મંત્ર એવા શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના બેનર સાથે આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Limbdi – લીંબડી હાઇવે પર એસટીની વોલ્વો સહિત બે બસ અને બાઈક વચ્ચે અકસ્માત

Limbdi - લીંબડી હાઇવે પર એસટીની વોલ્વો સહિત બે બસ અને બાઈક વચ્ચે અકસ્માત Google News Follow Us Link વોલ્વો બસ અને એસટી બસ અથડાતા અકસ્માત અકસ્માતમાં 12 મુસાફરોને પહોંચી ઇજા રાજકોટથી અમદાવાદ જતી વખતે અકસ્માત થયો સુરેન્દ્રનગર લીંબડી હાઇવે પર અકસ્માત થયો છે. જેમાં વોલ્વો બસ અને એસટી બસ અથડાતા અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં 12 મુસાફરોને ઇજા પહોંચી છે. રાજકોટથી અમદાવાદ જતી વખતે અકસ્માત...