- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

  • સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર.
  • મજૂરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ થી મજૂરોને વેતન ન મળતા મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા છે.
વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર
વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર.

સુરેન્દ્રનગર કલેકટર કચેરી રોડ ઉપર આવેલ સરકારી અનાજના ગોડાઉન ઉપર મજૂરો એકાએક કામ કરવાની ના પાડી દેતા દોડધામ મચી જવા પામી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું

ત્યારે મજૂરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ થી મજૂરોને વેતન ન મળતા મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. ત્યારે જો આ હડતાળ લાંબી ચાલશે તો જિલ્લામાં કાર્યરત વિવિધ રાશન સમિતિઓ ઉપર અનાજનો જથ્થો પહોંચાડવાના સપ્લાયની કામગીરી અસર પહોંચવાની સંભાવનાઓ પણ વ્યક્ત થવા પામી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાની એક્સપર્ટ ટીમ દ્વારા રામ કુટીર પાસે બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતા સ્થાનિકોમાં આનંદ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Tagorebagh – સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા

Tagorebagh - સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા Google News Follow Us Link સુરેન્દ્રનગર શહેરમાં આજુબાજુના તાલુકાઓ અને ગામોમાંથી રોજના હજારો લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેમની સુવિધાઓ માટે મેઇન રોડ પર જાહેર શૌચાલયો બનાવાયા છે. પરંતુ તેને ખંભાતીતાળા જોવા મળ્યા હતા. ટાગોર બાગ રોડ ઉપર તંત્ર દ્વારા નવી પાલિકા બજાર બનાવીને શહેરની લારીઓ ત્યાં મોકલી દેવાતા હવે એ રસ્તો ધમધમતો...