- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારઅવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે...

અવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે ‘અવસર રથ’

- Advertisement -

Avsar Rath – સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે ‘અવસર રથ’

અવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે ‘અવસર રથ’. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Google News Follow Us Link

અવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે 'અવસર રથ'

  • ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત અને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ અવસર રથ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

વિધાનસભા ચુંટણી-2017 દરમિયાન ઓછું મતદાન થયેલ છે એવા મતદાન મથકોમાં અવસર રથ થકી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.

અવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે 'અવસર રથ'

જેમા આજે 60-દસાડા વિધાનસભા વિસ્તારમાં પાટડી તાલુકાના પાટડી, બજાણા, માલવણ, ઝેઝરી અને લખતર

તાલુકાના પેઢડા, મોઢવાણા, લખતર, દેવલીયા, તાવી તેમજ લીંબડી તાલુકાના રોજાસર, જાંબુ અને પરનાળા સહિતના ગામોમાં અવસર રથ ફેરવવામાં આવ્યો હતો.

અવસર રથના માધ્યમથી મતદારોને આગામી ચુંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત અને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.

ખાસ કરીને અવસર રથ ઉપર “હું વોટ કરીશ” નો સંકલ્પ લઇ ગ્રામજનોએ સહી કરી આગામી ચૂંટણીમાં ચોક્કસ મત આપવાનો સંકલ્પ લીધો હતો.

અવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે 'અવસર રથ'

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર ફરીને લોકોમાં મતદાન અંગે જાગૃતતા લાવશે.

જે અંતર્ગત અવસર રથ તા.15ના રોજ 62-વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં, તા.16ના રોજ 63-ચોટીલા

વિધાનસભા મત વિસ્તારમાં અને તા.17ના રોજ અવસર રથ 61-લિંબડી વિધાનસભા મત વિસ્તારમાં ભ્રમણ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.

મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...