- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો...

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

- Advertisement -

Jawahar Navodaya Vidyalaya – ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

Google News Follow Us Link

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

  • ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે મુદતમાં વધારો કરાયો
  • તારીખ 08/02/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ-6 (સત્ર 2023-24) માં પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31/01/2023 આપવામાં આવી હતી જેમાં વધારો કરીને હવે તારીખ 08/02/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો http://navodaya.gov.in  અથવા http://cbseitms.rcil.gov.in/nvs  વેબસાઈટની મુલાકાત લઈ નિશુલ્ક અરજી કરી શકશે.

સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્ય દંડકનાં અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા, સૌની યોજના અને વાસ્મોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...