- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે...

સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ

  • વઢવાણ તાલુકાનું ખારવા ગામ કોરોના સંક્રમણ અટકાવવા લોકજાગૃતિ અભિયાન ચલાવ્યું.
  • આશરે ત્રણ હજારની વસ્તી ધરાવતા ખારવા ગામ
  • કાળજી બાબતના પોસ્ટરો લગાવીને ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ
સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ

વઢવાણ તાલુકાનું ખારવા ગામ કોરોના સંક્રમણ અટકાવવા લોકજાગૃતિ અભિયાન ચલાવ્યું. વઢવાણ તાલુકામાં આવેલા આશરે ત્રણ હજારની વસ્તી ધરાવતા ખારવા ગામને કોરોનાનું સંક્રમણ સમય દરમ્યાન કોરોનાથી બચાવવા ગામના આગેવાનો અને સરપંચ દ્વારા વહીવટી તંત્રના સહયોગથી લોકોને જાગૃત કરવા યથાત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસે મેડીક્લેમ પોલિસી સાથે રોકડ રકમ પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ કરાવી

સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ

જે સંદર્ભે ગામના તમામ જાહેર રસ્તા સેનિટાઇઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો તથા જાહેર સ્થળો ઉપર કોરોના દરમિયાન રાખવામાં આવતી કાળજી બાબતના પોસ્ટરો લગાવીને ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરપંચ અને તલાટી દ્વારા ગામમાં કોરોનાની આ પરિસ્થિતિમાં સામાજિક પ્રસંગો ન યોજવા ગામના આગેવાનો સહકાર લઈ સમજણ પણ પૂરી પાડી હતી. જેના પરિણામે વર્ષ 2020ના વર્ષના અંતમાં ગામમાં કોરોનાના માત્ર 9 કેસ નોંધાયા હતા અને જ્યારે બીજી લહેરમાં ફક્ત 2 કેસ નોંધાયા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...