...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ...

વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સાત વર્ષના સુશાસન દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.
  • આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો.
  • 500થી વધુ લોકોએ ઉકાળાનું વિતરણનો લાભ લીધો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો
વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર-1 ના આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સાત વર્ષના સુશાસન દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર-1 માં આવતા આનંદનગર ખાતે આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ સુરેન્દ્રનગરના સંયોજક દ્વારા જિલ્લા આયુર્વેદિક શાખાના ડોક્ટર પિનાકીન પંડ્યાના સહયોગથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો

મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી

જેમાં 500થી વધુ લોકોએ ઉકાળાનું વિતરણનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં નગર પાલિકા ભાજપના હંસાબેન ઉદેશા અને સભ્યો શંકરલાલ સિંધવ તેમજ કમુબેન પંડિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગરના સંયોજકો હર્ષદભાઈ ગાંધી અને ભાવેશભાઈ દાદર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.