વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોરોના રસીકરણની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી
- સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોરોનાને લઈને રસીકરણની માહિતી ટ્વીટ કરીને આપી.
- 8234 લોકોએ કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી લીધી
- 1255 લોકોએ પહેલો ડોઝ
- 1197 લોકોએ બીજો ડોઝ
![વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોરોના રસીકરણની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી](http://soham24.in/wp-content/uploads/2021/06/વઢવાણ-સુરેન્દ્રનગર-જિલ્લા-કલેક્ટરે-કોરોના-રસીકરણની-માહિતી-સોશિયલ-મીડિયાના-માધ્યમથી-આપી-300x225.png)
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોરોનાને લઈને રસીકરણની માહિતી ટ્વીટ કરીને આપી. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા કોરોનાની રસી બાબતની માહિતી ટ્વીટ કરીને આપવામાં આવી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 8234 લોકોએ કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી લીધી છે. જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના 5782 લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના 2452 લોકોને રસી આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના પ્રમુખએ પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી
તેમજ 1255 લોકોએ પહેલો ડોઝ જ્યારે 1197 લોકોએ બીજો ડોઝ લીધો હોવાની પણ જાણકારી જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા પાસેથી કેફી પીણું પીધેલી ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ