- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ...

વઢવાણ સુરેન્દ્રનગર અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેકટર સમક્ષ માંગ કરી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેકટર સમક્ષ માંગ કરી

  • આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માંગ કરી
  • ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી
  • આમ આદમી પાર્ટીના કાર્યકરો એક નિવેદન સામે આવ્યું
વઢવાણ સુરેન્દ્રનગર અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેકટર સમક્ષ માંગ કરી
વઢવાણ સુરેન્દ્રનગર અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેકટર સમક્ષ માંગ કરી

સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માંગ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટરએ ચાર્જ સંભાળ્યા બાદ ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ રોડ ઉપર તારીખ 04 જુલાઈને રવિવારના રોજ કાચા અને પાકા દબાણો તોડી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેકટર સમક્ષ માંગ કરી

સુરેન્દ્રનગરમાં નિયમો હળવા કરવા સાથે દેવ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલશે, નાના ધંધાર્થીઓને રાહત થશે

ત્યારે આ દબાણ હટાવ ઝુંબેશમાં પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ હટાવવા દોડી ગયા હતા. ત્યારે આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો એક નિવેદન સામે આવ્યું છે. જેમાં જિલ્લા કલેકટર દ્વારા કરાયેલ દબાણ હટાવવાની કામગીરી બિરદાવવામાં આવી હતી સાથોસાથ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ દબાણોની કોઇ શેહ શરમ રાખ્યા વગર દબાણો હટાવવામાં આવે તેવી આમ આદમીના પાર્ટી કાર્યકરોએ માંગ કરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ હટાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેકટર સમક્ષ માંગ કરી

સુરેન્દ્રનગર થાનગઢ ખાતે યુવા ભાજપના કાર્યકરો દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...