- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગરમાં શેરડીના રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહના ફંડમાં અર્પણ કરવાનો...

સુરેન્દ્રનગરમાં શેરડીના રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહના ફંડમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.

- Advertisement -

સુરેન્દ્રનગરમાં શેરડીના રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહના ફંડમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • સુરેન્દ્રનગરમાં રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહને અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.

સુરેન્દ્રનગરમાં શેરડીના રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહના ફંડમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. સુરેન્દ્રનગરમાં રસના જૈન વેપારીએ એક દિવસની આવક

સુરેન્દ્રનગરમાં રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહને અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. સુરેન્દ્રનગર

જિલ્લામાં કરણીસેના અને મહાકાલસેના દ્વારા ધૈર્યરાજસિંહને મદદ કરવાના ભાગરૂપે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરીજનોએ સહકાર આપતા હજારો લાખો રૂપિયાનું ફંડ એકત્રિત પણ કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જવાહર ચોકમાં વર્ષોથી શેરડી રસનો સ્ટોલ ધરાવતા જૈન વેપારી કાર્તિકભાઈ ભાવસારે પ્રેરણા લઈને ધૈર્યરાજસિંહને મદદરૂપ બનવાના ભાગરૂપે બોર્ડ લગાવીને શેરડીના રસના માધ્યમથી એક દિવસની આવક અર્પણ કરવાનો નિર્ણય લઈને અન્ય વેપારીઓને પ્રેરણા પૂરી પાડી છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર લોકોએ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ લીધો

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...