- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

- Advertisement -

થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

  • થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ.
  • થાનગઢ જામવાળી વિસ્તારમાં કાળાપા ગઢવીની ભેંસ ચરિયાણ માટે ગઈ હતી.
થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી
થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ. થાનગઢ જામવાડી વિસ્તારમાં એક ભેંસને એકાએક શોક્ટ લાગતાં ભેંસનું મોત નિપજયાનું જાહેર થવા પામ્યું છે.

ટીસીમાંથી ખુલ્લા વાયરોમાં કનેક્શન આપવાના કારણે મોત નીપજયાં હોવાનો આક્ષેપ પણ થવા પામ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન

બનાવમાં જાણવા મળતી વિગત મુજબ જામવાળી વિસ્તારમાં કાળાભા ગઢવીની ભેંસ ચરિયાણ માટે ગઈ
હતી. તે દરમિયાન ખુલ્લા વાયરના કનેક્શનને અટકી જતા વીજ શોક લાગતા મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી પણ વ્યાપી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...