- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા

  • સુરેન્દ્રનગર શહેરની બજારમાં નાળિયેરના ભાવ કોરોનાના કેસ ઘટતા ગગડયા.
  • એક સમયમાં 100 રૂપિયામાં એક નાળિયેર વેચાતું હતું તે આજે રૂપિયા 30, 40 અને 50 માં વેચાઇ રહ્યા છે
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા

સુરેન્દ્રનગર શહેરની બજારમાં નાળિયેરના ભાવ કોરોનાના કેસ ઘટતા ગગડયા. સુરેન્દ્રનગર શહેરમાં રાહતરૂપ કઈ શકાય તેમ દિનપ્રતિદિન કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ત્યારે કોરોનાની મહામારીમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આરોગ્યવર્ધક માનવામાં આવતા નાળિયેરની બજાર પણ ઊંચકાઇ હતી.

સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ પાસે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

ત્યારે કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાતા એક સમયમાં 100 રૂપિયામાં એક નાળિયેર વેચાતું હતું તે આજે રૂપિયા 30, 40 અને 50 માં વેચાઇ રહ્યા છે આમ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા નાળિયેરના ભાવ પણ ગગડી રહ્યા છે.

સુરેન્દ્રનગર દુધરેજ મોક્ષ ધામ માટે યુવાનો દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાઓ એકત્રિત કરાયા

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...