સીધનાથ મહાદેવ મંદિર શિવરાત્રી પર્વને ધ્યાને રાખી સુશોભનની તૈયારી કરાઈ
- શિવરાત્રી નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે
- મંદિરને સુશોભન કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.
![સીધનાથ મહાદેવ મંદિર શિવરાત્રી પર્વને ધ્યાને રાખી સુશોભનની તૈયારી કરાઈ](http://soham24.in/wp-content/uploads/2021/03/સીધનાથ-મહાદેવ-મંદિર-શિવરાત્રી-પર્વને-ધ્યાને-300x225.png)
સુરેન્દ્રનગરના વિવિધ શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે, તેમજ બપોરે મહાઆરતી થયા બાદ ઠેરઠેર ભાંગનો પ્રસાદ પણ ભક્તજનો ને આપવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ સીધનાથ મહાદેવ મંદિરને શિવરાત્રી પાવન પર્વના આગલા દિવસે મંદિરને સુશોભન કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.
-A.P : રોપોર્ટ