- Advertisement -
Homeગુજરાત ના સમાચારસુરેન્દ્રનગર : શિવરાત્રી અંતર્ગત બજારમાં શકકરીયાની ધોમ આવક

સુરેન્દ્રનગર : શિવરાત્રી અંતર્ગત બજારમાં શકકરીયાની ધોમ આવક

- Advertisement -

સુરેન્દ્રનગર : શિવરાત્રી અંતર્ગત બજારમાં શકકરીયાની ધોમ આવક

  • સૌરાષ્ટ્રભરમાં શિવરાત્રીનું તહેવારનું મહિમા વધારે હોય છે
  • શકકરીયા અને બટેટા ઉપવાસમાં લેવામાં આવતા હોય છે
  • શાકમાર્કેટની અંદર શકકરીયાની મોટી માત્રામાં આવક જોવા મળી છે
સુરેન્દ્રનગર : શિવરાત્રી અંતર્ગત બજારમાં શકકરીયાની ધોમ આવક
સુરેન્દ્રનગર : શિવરાત્રી અંતર્ગત બજારમાં શકકરીયાની ધોમ આવક

સૌરાષ્ટ્રભરમાં શિવરાત્રીનું તહેવારનું મહિમા વધારે હોય છે. ત્યારે હિન્દુ ધર્મમાં આ દિવસે ઉપવાસ કરી અને શકકરીયા અને બટેટા ઉપવાસમાં લેવામાં આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શાકમાર્કેટની અંદર શકકરીયાની મોટી માત્રામાં આવક જોવા મળી છે. પરંતુ હાલમાં શકકરીયા નું વેચાણમાં ઘરાગી ના હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે ગત વર્ષે શિવરાત્રીના તહેવારમાં શકકરીયા ના ભાવ રૂપિયા 50 થી રૂપિયા 60 કિલોના ભાવે વેચાતા હતા. ત્યારે આ વર્ષે માત્ર 30 રૂપિયે કિલો શકકરીયા વેચવા છતાં કોઈ ગ્રાહક કે લેવા છે. ને ત્યારે હાલમાં સુરેન્દ્રનગરની શાકમાર્કેટમાં આવતીકાલે શિવરાત્રીના તહેવારને લઇ અને શકકરીયા ને બટેટાની લારી ઠેરઠેર જોવા મળી રહી છે. ત્યારે લારીઓવાળા જણાવી રહ્યા છે કે સાંજના ઘરાકી નીકળશે

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...