...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર તાઉતે વાવાઝોડામાં પોલીસ જવાનોની કામગીરીને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર...

વઢવાણ સુરેન્દ્રનગર તાઉતે વાવાઝોડામાં પોલીસ જવાનોની કામગીરીને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર બગડીયાએ બિરદાવી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર તાઉતે વાવાઝોડામાં પોલીસ જવાનોની કામગીરીને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર બગડીયાએ બિરદાવી

  • વાવાઝોડામાં પણ સુરેન્દ્રનગરની પોલીસે 24 કલાક પોતાની ફરજ બજાવી છે.
  • ભૂખ્યાને ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. 
  • સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર દ્વારા બિરદાવામાં આવી
  • તેમને આગામી દિવસોમાં સન્માનિત પણ કરવામાં આવશે
વઢવાણ સુરેન્દ્રનગર તાઉતે વાવાઝોડામાં પોલીસ જવાનોની કામગીરીને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર બગડીયાએ બિરદાવી
વઢવાણ સુરેન્દ્રનગર તાઉતે વાવાઝોડામાં પોલીસ જવાનોની કામગીરીને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર બગડીયાએ બિરદાવી

વાવાઝોડામાં પણ સુરેન્દ્રનગરની પોલીસે 24 કલાક પોતાની ફરજ બજાવી છે. ત્યારે ઠેક ઠેકાણે જે રોડ-રસ્તાઓ તૂટયા હતા ત્યાં રોડ રસ્તા ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ જવાનો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું બીજી તરફ કેટલાક ઘરોના છાપરા ઉડી ગયા હતા.

તે મકાન માલિકોને સલામત સ્થળે ખસેડવાનું કામ પણ પોલીસ જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ભૂખ્યાને ભોજન પણ પૂરું પાડવામાં પોલીસ જવાનો દ્વારા આવ્યું હતું. જયારે સુરેન્દ્રનગર શહેરમાં તાઉતે વાવાઝોડાએ તારાજી સર્જી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ છેલ્લી 24 કલાક સ્ટેન્ડ વાઇસ થઈ જવા પામી હતી અને જે જગ્યાઓ ઉપર ઝાડ પડ્યા હોય ત્યાં તાત્કાલિકપણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના જવાનો દોડી જતાં હતા અને રોડ ઉપરથી ઝાડ હટાવાની કામગીરી પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ જવાનો કરતાં હતા.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવી

ત્યારે આ કામગીરીને વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર દ્વારા બિરદાવામાં આવી જે પોલીસ દ્વારા આવી સહારનીય કામગીરી કરવામાં આવી છે. તેમને આગામી દિવસોમાં સન્માનિત પણ કરવામાં આવશે તેવું પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર તાઉતે વાવાઝોડામાં પોલીસ જવાનોની કામગીરીને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર બગડીયાએ બિરદાવી

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસરના પગલે કોઇ પણ જાતની જાનહાની સુરેન્દ્રનગરમાં સર્જાવા પામી નથી. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના જવાનો સતત 24 કલાક ખડેપગે રહ્યા હતા અને આવી આફતના સમયે પણ લોકોની વહારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના જવાનો ગયા હતા ત્યારે આવી કામગીરી કરનારનો આભાર પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.