- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ...

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ

  • જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ.
  • ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી 50 પરિવારોને રાશન કીટનું વિતરણ
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ

જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ. સુરેન્દ્રનગર જિલ્લાના જાંબુ, લક્ષ્મીસર, શિયાણી, ઓળખ અને ભડવાણા ગામમાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના ડફેર પરિવારો ઝૂંપડી બાંધીને રહે છે.

સમગ્ર દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે રોજનું લાવીને રોજનું ગુજરાન ચલાવનારા પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ

જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ

આવા સમયમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી 50 પરિવારોને રાશન કીટનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે.વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. આમ રાશન કીટનું ડફેર પરિવારોને વિતરણ કરવામાં આવતા તેઓના પરિવાર ઉપર ખુશી પણ જોવા મળી છે.

વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...