- Advertisement -
Homeલોકલ સમાચારનકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદના ગરબા યોજાયા

નકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદના ગરબા યોજાયા

- Advertisement -

નકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદના ગરબા યોજાયા

  • આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • હાલમાં વૈશ્વિક કોરોનાની મહામારી દેશ અને દુનિયામાંથી ઝડપથી નાબૂદ થાય
નકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદ ના ગરબા યોજાયા
નકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદ ના ગરબા યોજાયા

સુપ્રસિદ્ધ વઢવાણ નકટીવાવ મેલડી માતાજીના મંદિરે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં વૈશ્વિક કોરોનાની મહામારી દેશ અને દુનિયામાંથી ઝડપથી નાબૂદ થાય તેમજ વિશ્વના કલ્યાણ અર્થે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગજાનંદ ગરબા મંડળ અને સીતારામ આનંદ ગરબા મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં આનંદ ના ગરબા યોજાયા હતા. જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહ પૂર્વક આનંદના ગરબાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...