...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો...

વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

  • ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
  • ખોડિયાર માતાજીના મઢ ખાતે માતાજીના માંડવાનો પ્રસંગ તારીખ 02 જૂનના રોજ યોજાયો હતો.
  • ભાજપના આગેવાનોનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું
વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોકડી ગામે આવેલ ખોડિયાર માતાજીના મઢ ખાતે માતાજીના માંડવાનો પ્રસંગ તારીખ 02 જૂનના રોજ યોજાયો હતો.

માંડવાના પ્રસંગમાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા સાથે જિલ્લા કાર્યાલય મંત્રી યોગેશભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના ફૂલ ચોકમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા

વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

તેમજ યુવા ટીમની મોરચાએ પણ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી બાદમાં આ વેળાએ ગ્રામજનો દ્વારા ભાજપના આગેવાનોનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

સુરેન્દ્રનગર જિલ્લાના શાહુકારોની લેખિતમાં રજૂઆત નહીં મળે તો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Surendranagar - સુરેન્દ્રનગર જિલ્લાના શાહુકારોની લેખિતમાં રજૂઆત નહીં મળે તો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે Google News Follow Us Link ગુજરાત નાણા ધિરધાર કરનારા બાબત અધિનિયમ-2011 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધિરધાર લાયસન્સ ધરાવતા શાહુકારો કે જેમના ધિરધાર લાયસન્સની મુદત તા.31/3/2022 સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે. તેઓને કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી સમય મર્યાદામાં લાયસન્સ રીન્યુ કરવા માટે અરજી કરી નથી....
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.