- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ

વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ

  • સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ.
  • સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા ફૂલ થઈ જવા પામી છે.
  • છાત્રાલયમાં નાના-મોટા સાત રૂમો અને એક હોલ તેમજ મોટું ગ્રાઉન્ડ આવેલ હોવાનું પણ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ
વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ

સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ. સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા ફૂલ થઈ જવા પામી છે.

સુરેન્દ્રનગર થાનગઢમાં મસાણી મેલડી ગ્રુપ દ્વારા અડધા ભાવે ફ્રુટ વેચાણ કરી થાનગઢની જનતાને રાહત આપી હતી

ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખી સુરેન્દ્રનગર ખાતે આવેલ વડવાળા મંદિર દુધરેજધામ સંચાલિત રબારી કુમાર છાત્રાલયનું બિલ્ડિંગ કોવિડ કેર સેન્ટર માટે આપવાની તૈયારી દર્શાવવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને વડવાળા કેળવણી અને વિકાસ ટ્ર્સ્ટ સુરેન્દ્રનગર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. છાત્રાલયમાં નાના-મોટા સાત રૂમો અને એક હોલ તેમજ મોટું ગ્રાઉન્ડ આવેલ હોવાનું પણ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...