સુરેન્દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ
- વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ.
![સુરેન્દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ](http://soham24.in/wp-content/uploads/2021/06/સુરેન્દ્રનગર-વઢવાણ-નવા-દરવાજા-પાસે-ચિકનની-દુકાન-ચાલુ-રાખતા-ફરિયાદ-નોંધાઈ-300x225.png)
વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જાહેરનામું બહાર પાડીને કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
તેમ છતાં કેટલાક ઈસમોએ આ જાહેરનામાં ભંગ કર્યાની ફરિયાદ નોંધાઇ રહી છે. જેમાં વઢવાણના નવા દરવાજા પાસે આવેલ ચિકનની દુકાન ચાલુ રાખતા પોલીસે આ બનાવમાં વઢવાણમાં સુડવેલ સોસાયટી પાસે રહેતા આરૂનભાઈ મોહમ્મદભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
વઢવાણ સુરેન્દ્રનગર અલ્કા સોસાયટીમાં રસીકરણ મહોત્સવ નિમિત્તે રસીનો પ્રથમ ડોઝ અપાયો
આ બનાવની પોલીસ કર્મચારી રણજીતસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન બિલવાલ ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણના ધરમ તળાવ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ