થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ

Photo of author

By SOHAM 24 NEWS

થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ

  • થાનગઢ પાલિકા દ્વારા સોમવારે સ્વૈચ્છિક ખાણીપીણીની દુકાનો સહિતની દુકાનો બંધ રાખીને વેપારીઓને સદંતર બંધમાં જોડાવા અપીલ કરાઈ.
થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ
થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ

થાનગઢ પાલિકા દ્વારા સોમવારે સ્વૈચ્છિક ખાણીપીણીની દુકાનો સહિતની દુકાનો બંધ રાખીને વેપારીઓને સદંતર બંધમાં જોડાવા અપીલ કરાઈ. થાનગઢ નગરપાલિકા પ્રમુખ નીનાબેન ડોડીયા દ્વારા કોરોના સંક્રમણ રોકવાના ભાગરૂપે દુકાનદારો તથા વેપારીઓને સંલગ્ન અપીલ કરવામાં આવી છે.

ગોલીડા ગામની સીમમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 12 એપ્રિલને સોમવારના રોજ સવારના 8 થી સાંજના 8 કલાક સુધી થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ દુકાનો ઠંડા પીણાંની દુકાન સ્વૈચ્છિક રીતે બંધ રાખીને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સહકાર આપવા થાનગઢ નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર ટાંકી ચોક અને સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ