- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ...

થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ

- Advertisement -

થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ

  • થાનગઢ પાલિકા દ્વારા સોમવારે સ્વૈચ્છિક ખાણીપીણીની દુકાનો સહિતની દુકાનો બંધ રાખીને વેપારીઓને સદંતર બંધમાં જોડાવા અપીલ કરાઈ.
થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ
થાનગઢ પાલિકા પ્રમુખ દ્વારા સોમવારે સ્વૈચ્છિક બંધમાં જોડાવવા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરાઈ

થાનગઢ પાલિકા દ્વારા સોમવારે સ્વૈચ્છિક ખાણીપીણીની દુકાનો સહિતની દુકાનો બંધ રાખીને વેપારીઓને સદંતર બંધમાં જોડાવા અપીલ કરાઈ. થાનગઢ નગરપાલિકા પ્રમુખ નીનાબેન ડોડીયા દ્વારા કોરોના સંક્રમણ રોકવાના ભાગરૂપે દુકાનદારો તથા વેપારીઓને સંલગ્ન અપીલ કરવામાં આવી છે.

ગોલીડા ગામની સીમમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 12 એપ્રિલને સોમવારના રોજ સવારના 8 થી સાંજના 8 કલાક સુધી થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ દુકાનો ઠંડા પીણાંની દુકાન સ્વૈચ્છિક રીતે બંધ રાખીને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સહકાર આપવા થાનગઢ નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર ટાંકી ચોક અને સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Tagorebagh – સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા

Tagorebagh - સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા Google News Follow Us Link સુરેન્દ્રનગર શહેરમાં આજુબાજુના તાલુકાઓ અને ગામોમાંથી રોજના હજારો લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેમની સુવિધાઓ માટે મેઇન રોડ પર જાહેર શૌચાલયો બનાવાયા છે. પરંતુ તેને ખંભાતીતાળા જોવા મળ્યા હતા. ટાગોર બાગ રોડ ઉપર તંત્ર દ્વારા નવી પાલિકા બજાર બનાવીને શહેરની લારીઓ ત્યાં મોકલી દેવાતા હવે એ રસ્તો ધમધમતો...