- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત...

વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી

  • સુરેન્દ્રનગરમાં વેપારીઓ દ્વારા અપાયેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી.
  • ધંધા રોજગારના વેપારીઓએ પણ સ્વૈચ્છાએ લોકડાઉન કરીને વેપાર-ધંધા બંધ રાખ્યા હતા
  • સુરેન્દ્રનગરમાં સૌથી મોટી માનતી મહેતા માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉનની અસર અને સ્વૈચ્છિક બંધની અસર નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી
વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી

સુરેન્દ્રનગરમાં વેપારીઓ દ્વારા અપાયેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી. સુરેન્દ્રનગર શહેરની સૌથી મોટી મનાતી મહેતા માર્કેટમાં સોમવારે બપોર બાદ કોરોનાના સંક્રમણને રોકવાના ભાગરૂપે સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન

ત્યારે કેટલાક ધંધા રોજગારના વેપારીઓએ પણ સ્વૈચ્છાએ લોકડાઉન કરીને વેપાર-ધંધા બંધ રાખ્યા હતા તો કેટલાક લોકોએ ધંધા-રોજગાર ચાલુ રાખીને લોકોને કોઈ તકલીફ ના પડે તેને ધ્યાને રાખીને વેપારીઓએ અનાજ કરીયાણાની દુકાનો સહિતની દુકાનો ખુલ્લી રાખીને લોકોને મદદરૂપ પણ બન્યા હતા આમ સુરેન્દ્રનગરમાં સૌથી મોટી માનતી મહેતા માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉનની અસર અને સ્વૈચ્છિક બંધની અસર નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.

વધુ સમાચાર માટે…

પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં – રોકડની ચોરી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...