- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું

વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું

  • રિવરફ્રન્ટ ઉપર ત્રણ દિવસ પહેલા બાઈક સ્લીપ
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
  • ત્રણ દિવસની સારવાર બાદ આજે તેમનું મોત નિપજવા પામ્યું છે
વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું
વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું

સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માતના પગલે મોત નીપજ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ ઉપર ત્રણ દિવસ પહેલા બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા તેમને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે અત્યારે તેમનું મોત નિપજવા પામ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારનો અકસ્માત, સારવાર દરમ્યાન મોત નીપજયું

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રમાં નાયબ મામલતદાર આર.સી.રાવલનો અકસ્માતના પગલે મોત નિપજતા સમગ્ર કલેકટર ઓફિસમાં શોકનું મોજુ ફરી વળવા પામ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંતિમશ્વાસ સુરેન્દ્રનગરની જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારે લીધા છે. ત્યારે સમગ્ર જનસેવા કેન્દ્રના સ્ટાફમાં પણ હાલમાં શોકનું મોજુ ફરી વળ્યું પામ્યો છે.

સુરેન્દ્રનગર શહેરનાં અદ્યતન બસ સ્ટેન્ડની કામગીરી આગામી જૂન જુલાઈ માસમાં પૂર્ણ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા રાત્રી દરમિયાન રિવરફ્રન્ટ ઉપર અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતમાં નાયબ મામલતદાર આર.સી.રાવલ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ આજે તેમનું મોત નિપજવા પામ્યું છે ત્યારે કલેક્ટર સહિતના મામલતદાર સહિતની ટીમોમાં શોકનું મોજુ ફરી વળવા પામ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્નેહીજનો માટે ફ્રી ટિફિન વ્યવસ્થા શરૂ કરાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...